સૂચના (Information)
આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક
અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન
આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા
(AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ
દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
[The Admission Committee informs that entire process of admission for 100% seats of
all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e.
Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All
India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is
conducted on merit basis through online mode solely and exclusively by the Admission
Committee. All students and parents are informed to take note of this.]